Flour Mill Sahay Yojana: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે.

Flour Mill Sahay Yojana: નમસ્કાર મિત્રો, આપણી ભારતની કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્યની રાજ્ય સરકાર દ્વારા દેશના નાગરિકોને સહાય આપવા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત રાજ્યના નબળા અને આર્થિક રીતે અશક્ત વ્યક્તિ સ્વ રોજગાર મેળવી શકે અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે હેતુથી માનવ કલ્યાણ યોજના દ્વારા આવા નાગરિકોને વિવિધ સાધન પર સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાતના જે આર્થિક રીતે પછાત અને જે ગરીબ છે તેને સ્વ રોજગાર શરૂ કરવા માટે ઘરઘંટી યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના થી ગુજરાતના ગરીબ લોકો ને ઘણો ફાયદો થતો હોય છે. આજના આ લેખ વાળા અમે તમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘરઘંટી સહાય યોજના વિશે માહિતી આપીશું.

Flour Mill Sahay Yojana: ઘરઘંટી સહાય યોજના

આર્ટિકલનું નામઘરઘંટી સહાય યોજના
ઘરઘંટી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે?Manav Kalyan Yojana Gujarat
આ યોજનાના હેઠળ શું લાભ મળે?નવ યુવાનો પોતાની આવડતને અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે
ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે?રૂપિયા 15000/- ની અનાજ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાયઘરઘંટી સહાય યોજના
અરજી પ્રક્રિયા .ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Official Websitehttp://www.cottage.gujarat.gov.in/
Online Application Websitehttps://e-kutir.gujarat.gov.in/

શું છે આ ઘરઘંટી સહાય યોજના?

ગુજરાત રાજ્યમાં ચાલતી માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં રહેનારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાનો રોજગાર શરૂ કરવા માટે ઘરઘંટી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે જેના હેઠળ ખોલ રૂપિયા 15000ની આર્થિક સહાય કરવામાં આવે છે. આ યોજના દ્વારા સરકાર એ આર્થિક રીતે નબળા વ્યક્તિઓને આર્થિક રીતે સહાય કરતી હોય છે. આ યોજનામાં લોકો ઘરઘંટી મેળવીને પોતાનો એક વ્યવસાય શરૂ કરી શકે છે અને સારી કમાણી કરી શકે છે

ઘરઘંટી સહાય યોજનાનો હેતુ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘરઘંટી યોજના નું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત રાજ્યમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાનું વ્યવસાય શરૂ કરવા માટે ઘરઘંટી સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા ગરીબ લોકોએ પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે અને આર્થિક રીતે તેમનો વિકાસ થાય અને તેઓ આત્મ નિર્ભર મને અને પોતાની જીવન ચેલી સારી બનાવી શકે છે. તેથી કહી શકાય કે સરકારનો આ યોજનાનું મુખ્ય હતું એ આર્થિક વિકાસ કરવાનું છે અને ગરીબીને દૂર કરવાનો છે.

ઘરઘંટી સહાય યોજના માટે પાત્રતા

  • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવું જોઈએ.
  • અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • અરજી કરનાર ની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • અરજી કરનાર પાસે બીપીએલ રેશનકાર્ડ હોવું જોઈએ.
  • તે આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
  • અરજી કરનારની વાર્ષિક આવક 1,20,000 થી ઓછી હોવી જોઈએ.

અરજી કરવા જરૂરી દસ્તાવેજ | Important Documents

  1. આધારકાર્ડ
  2. ઘરઘંટી ચલાવતા ની તાલીમ લીધેલું પ્રમાણપત્ર
  3. રેશનકાર્ડ
  4. જાતિનો દાખલો
  5. ચૂંટણી કાર્ડ
  6. બેંક પાસબુક
  7. આવકનો દાખલો

ઘરઘંટી યોજનામાં મળતા લાભ

  • આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને ઘરઘંટી લાવવા માટે કુલ રૂપિયા 15,000 ની હાર્દિક સહાય કરવામાં આવે છે.
  • સરકારની આ યોજનાનો લાભ બીપીએલ રેશનકાર્ડ યાદીમાં આવતા હોય તેમને મળે છે.
  • આ ઘરઘંટી મેળવીને લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે.
  • વ્યક્તિએ આત્મા નિર્બળ બની શકે છે અને પોતાનું જીવન સારું બનાવવા વિકાસશીલ બની શકે છે.

How To Online Apply Flour Mill Sahay Yojana । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?

માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Application કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
  • E-Kutir Portal પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના pdf” પહેલી યોજના દેખાશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “ઘર ઘંટી સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

Swachh Bharat Abhiyan

Leave a Comment