Manav Kalyan Yojana 2024 : માનવ કલ્યાણ યોજના 2.0 માં કરવામાં આવ્યા ધણા ફેરફાર

Manav Kalyan Yojana 2024: નમસ્કાર મિત્રો,માનવ કલ્યાણ યોજના વિશે આપણે બધા જાણીએ છીએ અને ધાણા બધા લોકોએ આ યોજનાનો લાભ પણ લીધો છે.મિત્રો માનવ કલ્યાણ યોજનામાં ધણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે.ગ્રામ ઉદ્યોગ અને કમિશનર કુટીર ઉદ્યોગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજનામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને નવી માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મુકવામાં આવી છે.

માનવ કલ્યાણ યોજના 2.0 માં કયા ક્યાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તેની અંદર સાધનો અને ટૂલકિટોને કઈ રીતે આપવામાં આવશે અને આ યોજનામાં વિશેષ શું ફેરફારો કરવામાં આવ્યા છે તેની વિશે તમામ માહિતી અમે આ પોસ્ટમાં તમને જણાવીશું.

માનવ કલ્યાણ યોજના 2.0

નાના ધંધા અને રોજગાર કરતા અને આર્થિક રીતે જે નબળા વર્ગના કારીગરો છે તે તેમને નિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતગર્ત સ્વરોજગાર ઊભો કરવામાં સાધન ટૂલકિટ આપવામાં આવે છે.

આ યોજનાઓનો લાભ વધુ લોકોને મળી રહે અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોને સૂચનાને ધ્યનામાં રાખીને તેમાં જરૂરી સુધારાને ફેરફાર કરવામાં આવેલ છે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેથળ રાજ્ય સરકારે માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી છે.

આ યોજના હેઠળ લાભાર્થીઓને પોતાના મનપસંદ સાધનો અને ઓજારો ખરીદવા માટે ટૂલકિટનુ વાઉચર આપવામાં આવશે સાથે નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય તાલીમનો વિકલ્પ આપવામાં આવશે.સુધરેલી યોજનાના અમલથી રાજ્ય સરકાર વાર્ષિક 60 કરોડ રૂપિયા જેટલા બચત પણ કરશે અને નાના કારીગરોને લાભ મળી રહે તેઓ મંત્રી સિવાય વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

500 રૂપિયા સ્ટાઈપેન્ડ દૈનિક તાલીમ મેળવવા માટે

આ યોજનામાં તાલીમ મેળવવા માટે ઇચ્છુક હોય તેમને લાભાર્થીઓને માટી કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન આર.એસ.ઇ.ટી.આઈ સહિતના પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પાંચ દિવસની કૌશલ્ય તાલીમ આપવામાં આવશે

તાલીમ મેળવતા લાભાર્થીઓને હાજર રહેવાના આધાર પર દૈનિક 500 રૂપિયા જેટલું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે અને તાલીમ મેળવ્યા પછી લાભાર્થીઓને ટૂલકિટ ખરીદવા માટે વાઉચર આપવામાં આવશે.

આ યોજનાને 1 જુલાઇથી અમલમાં મુકવામાં આવી છે અને માનવ કલ્યાણ યોજના 2.0 માં ધણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે.

વોરંટી અને ટૂલકિટ જેવા પ્રશ્નોનો અંત

માનવ કલ્યાણ યોજનામાં આપણે જે ટૂલકિટ ખરીદી માટે રાજ્ય સરકારને યોગ્ય ભાવ ના મળવાના કારણે ખરીદવામાં સમય લાગતો હતો અને આ સાથે ગુજરાતમાં આશરે 200 થી વધુ તાલુકા સુધી આ ટૂલકિટ પહોચાડવામાં ખુબ સમય લાગતો હતો.કેટલાક ટાઈમે એક વર્ષથી વ્યવહાર જેટલો પણ સમય લાગી જતો હતો.

આ પ્રકારના બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે માનવ કલ્યાણ યોજના 2.0 કે જેના થકી લાભાર્થીઓને જાતે કુલ કેટલી ખરીદી કરી શકશે અને લાભાર્થીને આ યોજનાનો ઝડપીથી લાભ મળશે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment